PM Surya Ghar Yojana: મફત વીજળી યોજના, દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે,જાણો કઈ રીતે?

PM Surya Ghar Yojana

PM Surya Ghar Yojana: સામાન્ય લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના (PM Surya Ghar Muft Bijli Yojana) શરૂ કરી છે. આ યોજના હેઠળ 1 કરોડ પરિવારોને લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ પોતાના ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવનારા લોકોને સબસિડી આપવામાં આવશે. આ યોજના … Read more