CAA Notification: દેશભરમાં CAAનો અમલ

CAA Notification

CAA Notification: પાકિસ્તાન, અફ્ઘાનિસ્તાન, બાંગ્લાદેશના 6 લઘુમતિઓને મળશે નાગરિકતા, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ઈસાઈ લોકોને મળશે ભારતીય નાગરિકતા, 12 ડિસેમ્બર, 2019માં રાષ્ટ્રપતિએ આપી હતી મંજૂરી. CAA જાહેરનામું CAA જાહેરનામું: કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ એક મોટું પગલું છે. આ અંતર્ગત ત્રણ પડોશી દેશોના … Read more