પીએમ કિસાન નિધિ ના 2000 રૂપિયા નું સ્ટેટસ કઈ રીતે જોવાય

ખેડૂત મિત્રો પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી સરકાર દર ચાર મહિને 2000 હજાર રૂપિયા ખેડૂતો ના ખાતા માં કરે છે, આમ 12 મહિના ના છ હજાર રૂપિયા ખેડૂતો ના ખાતા માં જમા થાય છે. દેશ ના બધા ખેડૂતો ના ખાતા માં દર ચાર મહિને 2 હજાર રૂપિયા જમા થાય છે. મોદી સરકારે આ યોજના 2019માં ચાલું કરી હતી.

લિંક :- https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx

આ ૩ ડોક્યુમેન્ટ પર થી સ્ટેટસ જોઈ શકાશે.

(૧) આધાર કાર્ડ નંબર

(૨) મોબાઈલ નંબર

(૩) બેંક એકાઉન્ટ નંબર

(કોઈ પણ એક પર થી જોઈ શકાશે.)

IMG 20210808 171051

 ત્યાર પછી ગેટ ડેટા પર ક્લીક કરો એટલે તમારું નામ,સરનામું, વગેરે માહિતી જોવા મળશે.. નીચે બોકસ માં કેટલા હપ્તા જમા થયા અને કઈ તારીખ ના થયા તે જોઈ શકાશે.. 

1 ફેબ્રઆરી 2019 થી 30 જૂન 2021 સુધી કુલ 61 લાખ 4 હજાર 877 ટ્રાન્જેકન અસફળ થયાં છે.

ટ્રાન્સફર અસફળ ના જાય તેના માટે કેવી રીતે અરજી કરવી

અરજી કરતી વખતે આપણે કંઈ કંઈ વાતો ધ્યાન મા રાખવી જોઈએ, અરજી કરનાર નું નામ અને બેંક પાસબુક માં એક જ જેવું હોવું જોઈએ, આઇએફસી કોડ મા કંઈ ભૂલ ના હોવી જોઈએ, બેંક ખાતા નંબર સાચો હોવો જોઇએ, ઘણી વખત ગામ નું નામ અને એડ્રેસ ખોટું હોવાથી પણ પૈસા અટકી સકે છે.

જો તમે પણ અરજી કરી છે અને પૈસા આવવાના બંધ થઈ ગયા હોય તો તમે જાતે pmkisan.gov.in પર માહિતી અપડેટ કરી શકો છો અથવા તમારી પંચાયત મા જઈ (આધાર કાર્ડ)માહિતી અપડેટ કરાવવી જરૂરી છે. માહિતી અપડેટ કરાવ્યા બાદ થોડા સમય પછી પૈસા ચાલું થઈ જાશે.

જરુરી ડોક્યુમેન્ટ

▪️ આધાર કાર્ડ

▪️ બેંક પાસબુક

▪️ ઉતારા

વધુ માહિતી માટે તમારી ગ્રામ પંચાયત ની મુલકાત લઈ શકો છો.

Leave a Comment